Tuesday 27 November 2012
Thursday 22 November 2012
Tuesday 13 November 2012
Monday 12 November 2012
Saturday 10 November 2012
જે માણસ પોતાના સુખની બાબતમાં
આત્મનિર્ભર છે તેને દુનિયાની કોઇ તાકાત
કદી દુખી બનાવી
શકતી નથી. “ માણસ પોતાની જાતને જેટલો સુખી માને. તેટલો સુખી સુખી તે બને છે.”
એટલે કે સાચું સુખ બહારથી નથી આવતું પણ આપના મનની મનની અવસ્થા
ઉપર નિર્ભર કરે છે. “વધુને વધુ ચીજ વસ્તુઓ પાપ્ત કરવાથી કે વધુ ઉપભોગ
કરવાથી સુખ મળતું નથી. પણ આ બધું પાપ્ત કરવાની ઇચ્છાથી મુક્તિ મેળવાથી જ સુખ પાપ્ત
થાય છે.
Subscribe to:
Posts (Atom)